GPSC Current Affairs MCQs 28 October 2025

28 October 2025 Current Affairs MCQs for GPSC

કોણે ક્રૂઝ મિસાઇલ 9M730 બુરેવેસ્ટનિકનું સફળ પરીક્ષણ કર્યું ?

  1. ઇઝરાયેલ
  2. રશિયા
  3. અમેરિકા
  4. જાપાન

નીચેનામાંથી શું અસત્ય છે ?

  1. ૨૨મી આસિયાન-ભારત સમિટ ૨૬ ઓક્ટોબર ૨૦૨૫ ના રોજ યોજાઈ હતી.
  2. ભારત-આસિયાન સમિટમાં પ્રધાનમંત્રીની આ ૧૨મી ભાગીદારી હતી.
  3. પ્રધાનમંત્રીએ તિમોર લેસ્ટેને આસિયાનના ૧૫મા સભ્ય બનવા બદલ અભિનંદન આપ્યા.
  4. 2026 ને “ASEAN-ભારત દરિયાઈ સહકાર વર્ષ” તરીકે નિયુક્ત કરવું.

બેઇજિંગમાં ભારતીય દૂતાવાસમાં કોની પ્રતિમાનું અનાવરણ કરાયું ?

  1. મહાત્મા ગાંધી
  2. સરદાર પટેલ
  3. રવિન્દ્રનાથ ટાગોર
  4. બાબા આંબેડકર

નીચેનામાંથી શું સત્ય છે ?

  1. થાઈલેન્ડના રાજમાતા સિરિકીતનું 93 વર્ષની વયે નિધન થયું.
  2. તેમનો જન્મદિવસ, 12 ઓગસ્ટ, થાઈલેન્ડમાં ‘માતૃ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.
  3. પર્યાવરણ પ્રત્યેના તેમના લગાવને કારણે તેમને “ગ્રીન ક્વીન”નું ઉપનામ પણ મળ્યું હતું.
  4. આપેલ તમામ

ચક્રવાત મોન્થા નામ કોના દ્વારા આપવામાં આવ્યું છે ?

  1. મ્યાનમાર
  2. શ્રીલંકા
  3. બાંગ્લાદેશ
  4. થાઇલેન્ડ

વાયુ પ્રદૂષણ સામે લડવા માટે ક્લાઉડ સીડિંગ દ્વારા પ્રથમ કૃત્રિમ વરસાદ ક્યાં કરાશે ?

  1. ચેન્નાઈ
  2. જયપુર
  3. મુંબઈ
  4. દિલ્હી

અન્ય રાજ્યોમાંથી પ્રવેશ કરતા વાહનો પર કયા રાજ્યની સરકારે ગ્રીન ટેક્સ નાખ્યો છે ?

  1. હિમાચલ પ્રદેશ
  2. ઉત્તરાખંડ
  3. સિક્કિમ
  4. ગોવા

ભારતના રાષ્ટ્રપતિએ ક્યાં યશોદા મેડિસિટીનું ઉદ્ઘાટન કર્યું ?

  1. ગાંધીનગર
  2. ગોવા
  3. ગાઝિયાબાદ
  4. દિલ્હી

કોણ મુંબઈમાં ઇન્ડિયા મેરીટાઇમ વીક 2025નું ઉદ્ઘાટન કરશે ?

  1. નરેન્દ્ર મોદી
  2. અમિત શાહ
  3. દેવેન્દ્ર ફડણવીસ
  4. નીતીન ગડકરી

શંકર ચૌધરી કેટલામી વખત બનાસ ડેરીના ચેરમેન બન્યા ?

  1. પ્રથમ
  2. બીજી
  3. ત્રીજી
  4. ચોથી

Attempt the Quiz to Check Your Answers | GPSC Current Affairs MCQs 28 October 2025

GPSC Current Affairs MCQs 28 October 2025 માટે હવે પ્રેક્ટિસ કરવાનો સમય આવી ગયો છે. આ પ્રશ્નો મુખ્યત્વે Current National Issues, International Relations, Economy, Science & Tech અને Environment જેવા વિષયો પર આધારિત છે. હવે નીચેના ટેસ્ટમાં ભાગ લો, તમારી તૈયારી ચકાસો અને આ ટેસ્ટમાં તમને જવાબો તથા પરિણામ તરત જ મળશે.

 
QUIZ START

#1. કોણે ક્રૂઝ મિસાઇલ 9M730 બુરેવેસ્ટનિકનું સફળ પરીક્ષણ કર્યું ?

#2. નીચેનામાંથી શું અસત્ય છે ?

#3. બેઇજિંગમાં ભારતીય દૂતાવાસમાં કોની પ્રતિમાનું અનાવરણ કરાયું ?

#4. નીચેનામાંથી શું સત્ય છે ?

#5. ચક્રવાત મોન્થા નામ કોના દ્વારા આપવામાં આવ્યું છે ?

#6. વાયુ પ્રદૂષણ સામે લડવા માટે ક્લાઉડ સીડિંગ દ્વારા પ્રથમ કૃત્રિમ વરસાદ ક્યાં કરાશે ?

#7. અન્ય રાજ્યોમાંથી પ્રવેશ કરતા વાહનો પર કયા રાજ્યની સરકારે ગ્રીન ટેક્સ નાખ્યો છે ?

#8. ભારતના રાષ્ટ્રપતિએ ક્યાં યશોદા મેડિસિટીનું ઉદ્ઘાટન કર્યું ?

#9. કોણ મુંબઈમાં ઇન્ડિયા મેરીટાઇમ વીક 2025નું ઉદ્ઘાટન કરશે ?

#10. શંકર ચૌધરી કેટલામી વખત બનાસ ડેરીના ચેરમેન બન્યા ?

Previous
Finish

Results

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top