Jainism PYQs (જૈન ધર્મ PYQs) for UPSC GPSC
જૈન ધર્મ (Jainism) પ્રાચીન ભારતમાં ઉદ્ભવેલા મહત્વપૂર્ણ ધાર્મિક આંદોલનોમાંનું એક છે. તેનો પ્રારંભ ઈ.સ. પૂર્વે છઠ્ઠી સદીમાં થયો હતો, જેમાં ઋષભદેવ, પારશ્વનાથ અને મહાવીર સ્વામી મુખ્ય તીર્થંકરો ગણાય છે. જૈન ધર્મના અહિંસા, અપરિગ્રહ અને સત્ય જેવા સિદ્ધાંતો ભારતના સામાજિક અને સાંસ્કૃતિક ઇતિહાસને ઊંડો પ્રભાવિત કરે છે. જૈન સાહિત્ય, તીર્થસ્થાનો અને શિલાલેખો દ્વારા આ ધર્મનો પ્રસાર ગુજરાત, રાજસ્થાન અને દક્ષિણ ભારતમાં વિશેષરૂપે થયો હતો. UPSC અને GPSC જેવી પરીક્ષાઓમાં જૈન ધર્મ સંબંધિત પ્રશ્નો વારંવાર પૂછવામાં આવે છે, જેના કારણે તેનું અધ્યયન સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ માટે અત્યંત મહત્વપૂર્ણ બને છે.

Jainism PYQs | જૈન ધર્મ PYQs | Ancient History PYQs UPSC GPSC
UPSC અને GPSC પરીક્ષાઓમાં જૈન ધર્મ (Jainism) આધારિત PYQs નિયમિત રીતે પૂછવામાં આવ્યા છે. આ પ્રશ્નો મુખ્યત્વે જૈન તીર્થંકરો, સિદ્ધાંતો, સાહિત્ય, કળા અને પ્રસાર પર કેન્દ્રિત હોય છે. આવા Jainism PYQs UPSC GPSCના અભ્યાસથી ઉમેદવારોને પરીક્ષા પેટર્ન સમજવામાં, મહત્વપૂર્ણ વિષયો ઓળખવામાં અને પ્રાચીન ભારતીય ઇતિહાસની ઊંડાણપૂર્વક તૈયારી કરવામાં મદદ મળે છે. અહીં આપેલ જૈન ધર્મ PYQs | Jainism Previous Year Questions UPSC GPSC પ્રિલિમ્સ માટે ઉપયોગી સાબિત થશે.
નીચેના પૈકી કોણ એ જૈનોના 24 તીર્થંકરોમાંના એક ન હતા? (AO-1, Ad. 21/22-23, 5-2-23) (જૈન ધર્મ પ્રશ્નો UPSC GPSC)
(A) અભિનંદના (Abhinandana)
(B) નામી (Nami)
(C) આનંદ (Ananda)
(D) નેમી (Nemi)
શ્વેતાંબર જૈનોના મતાનુસાર, મહાવીર દ્વારા આપવામાં આવેલ મૂળ ઉપદેશ……..માં સમાવિષ્ટ હતો. (G-1/2, Ad. 20/22-23, 8-1-23) (Cul.)
(A) અંગ(Angas)
(B) પર્વ(Parvas)
(C) પિટક(Pitakas)
(D) સૂત્ર(Sutras)
નોંધ : આ પ્રશ્ન રદ થયેલ છે.
જૈન ધર્મના ત્રણ સિદ્ધાંતો, કે જે ‘ત્રિરત્ન’ તરીકે ઓળખાય તે……. છે. (G-1/2, Ad. 20/22-23, 8-1-23) (Cul.)
(1) સમ્યક દર્શન
(2) સમ્યક જ્ઞાન
(3) સમ્યક ચરિત્ર
(4) સમ્યક વાણી
યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો ઉત્તર આપો.
(A) માત્ર 1
(B) માત્ર 1 અને 2
(C) માત્ર 1, 3, 4
(D) માત્ર 1,2, 3
વર્ધમાન મહાવીરના અનુયાયીઓ મૂલતઃ …………. કહેવાતા હતા. (M.AO-7, Ad. 14/22-23, 1-1-23)
(A) નિરગ્રંથ (Nirgranthas)
(B) સુરગ્રંથ (Surgranthas)
(C) આદિગ્રંથ (Adigranthas)
(D) ઉપરોકત પૈકી એક પણ નહીં
વર્ધમાન મહાવીરના અનુયાયીઓ મૂળ રીતે_______ કહેવાતાં. (G-1/2, Ad. 121/16-17, 4-6-17) (Cul.)
(A) નિગ્રંથ
(B) સુરગ્રંથ
(C) આદિગ્રંથ
(D) મહાગ્રંથ
નીચેના પૈકી કયા જૈન ધર્મના ‘ત્રિરત્નો” છે? (STI-3, Ad. 109/19-20, 7-3-21) (Cul.) (જૈન ધર્મ પ્રશ્નો UPSC GPSC)
(A) સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચરિત્ર
(B) સમ્યક આહાર, સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન
(C) સમ્યક આહાર, સમ્યક જ્ઞાન, સમ્યક ચરિત્ર
(D) સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય
નીચેના પૈકી કયું/કયા વિધાન/વિધાનો સત્ય છે ? (STI-3, Ad. 26/20-21, 21-3-21)
A. જૈનો તીર્થંકરોની પ્રતિમાની પૂજા કરવાની પ્રથાને અનુસરે છે.
B. જૈનો પરમાત્મા (Supreme Being) ના અસ્તિત્વનો અસ્વીકાર કરે છે
C. (A) તથા (B) બંને
D. (A) તથા (B) એક પણ નહીં
સમ્યગ્ જ્ઞાન, સમ્યગ્ દર્શન અને સમ્યગ્ ચરિત્રને ……….. ધર્મના “ત્રણ રત્નો” માનવામાં આવે છે. (Dy.SO,(Law)-3 Ad. 27/20-21, 1-8-21) (Cul.)
(A) જૈન
(B) બૌદ્ધ
(C) બ્રાહ્મણ
(D) ઉપરોકતપૈકી એક પણ નહીં
મહાવીર સ્વામી બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? (Dy.SO-3, Ad. 27/20-21, 1-8-21)
(A) તેઓનો જન્મ 10 ક્ષત્રિય પરિવારમાં થયો હતો.
(B) તેઓએ આપેલ બોધપાઠ ‘મહાયાન સૂત્ર’ તરીકે જાણીતો છે.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં
જૈન ધર્મ અનુસાર મહાવીર સ્વામી પૂર્વે કેટલા તીર્થંકરો થયા છે? (SO(Law)-2 Ad. 123/19-20, 6-12-20) (Cul.)
(A) 21
(B) 22
(C) 23
(D) 24
ઈન્દ્રગ્રહમાં આવેલ દિગંબર જૈનોનું નાનું મંદિર કયા જૈન તીર્થંકરને સમર્પિત છે ? (SO(Law)-2, Ad. 123/19-20, 6-12-20) (Cul.) (જૈન ધર્મ PYQs)
(A) પ્રથમ તીર્થંકર
(B)દ્વિતીય તીર્થંકર
(C) તૃતીય તીર્થંકર
(D) ઉપરોકત પૈકી કોઈ નહીં
નીચે પૈકી કઈ જોડ(ઓ) ખરી છે ? (G-1/2, Ad. 10/19-20, 13-10-19)
1. પાર્શ્વનાથ-બનારસના રાજા અશ્વસેનના પુત્ર
2. મલ્લિનાથ-મિથિલાના રાજાની પુત્રી
3. રીષભનાથ-બળદનું પ્રતીક
4. નેમિનાથ—શ્રીકૃણના પિતરાઈ
(A) 2 અને 3 માત્ર
(B) 1, 2, અને 4 માત્ર
(C) 1, 2, 3 અને 4
(D) 1, 2 અને 3 માત્ર
“કલ્કાચાર્ય કથા” …………ગ્રંથ છે. (G-1/2, Ad. 10/19-20, 13-10-19) (Cul.) (Ancient History PYQs UPSC GPSC)
(A) જૈન
(B) બૌદ્ધ
(C) હિંદુ
(D) ઉપરોકત પૈકી કોઈ નહી
વિખ્યાત ધાર્મિક પ્રસંગ, મહામસ્તક અભિષેક, નીચેના પૈકી કોની સાથે સંકળાયેલો છે ? (Dy.SO-3, Ad. 55/18-19, 16-12-18) (જૈન ધર્મ પ્રશ્નો UPSC GPSC)
(A) બાહુબલી
(B) બુદ્ધ
(C) મહાવીર
(D) નટરાજ
નીચેના પૈકી કયું જૈન સાહિત્યનો હિસ્સો નથી ? (Dy.SO-3, Ad. 55/18-19, 16-12-18) (Cul.) (જૈન ધર્મ પ્રશ્નો UPSC GPSC)
(A) થેરીગાથા
(B) આચારાંગ સૂત્ર
(C) સૂત્રકૃતાંગ
(D) બૃહદકલ્પસૂત્ર
નીચેના પૈકી કઈ જોડી સાચી નથી ? (G-1/2, Ad. 121/16-17, 4-6-17)
(A) નેમીનાથ – કૃષ્ણના પિતરાઈભાઈ અરિસ્થનેમિ
(B) મલ્લિનાથ – એકમાત્ર સ્ત્રી તીર્થંકર
(C) પદ્મપ્રભુનાથ–બનારસના રાજા અશ્વસેનના પુત્ર
(D) અણોજ્જા–મહાવીર સ્વામીની પુત્રી
સ્યાદવાદનો સિધ્ધાંત કયા ધર્મ સાથે સંકળાયેલો છે? (PI-2, Ad. 38/17-18, 15-10-17) (Cul.)
(A) જૈન ધર્મ
(B) બૌધ ધર્મ
(C) શીખ ધર્મ
(D) ભાગવત ધર્મ
જૈન ધર્મનો કયો મહત્વનો ફાળો ભારતીય દર્શનશાસ્ત્રના સિદ્ધાંત પર જોવા મળે છે ? (G-1/2, Ad. 121/16-17, 4-6-17)
(A) પુનઃજન્મ
(B) કર્મ
(C) એકાત્મની હયાતી
(D) સ્વદવદા
નીચેના પૈકી ક્યું જૈન લખાણ નથી ?
(A) આચારાંગ સૂત્ર
(B) સૂત્રક્રીતંગ
(C) કલ્પસૂત્ર
(D) વિશુદ્ધીમાગા
Attempt the Quiz to Check Your Answers | jainism PYQs | જૈન ધર્મ PYQs
જૈન ધર્મ PYQs UPSC & GPSC માટે હવે પ્રેક્ટિસ કરવાનો સમય આવી ગયો છે. તમે ઉપરનો વિષય અને MCQs વાંચી લીધા પછી, નીચે આપેલા Jainism PYQsને પરીક્ષાની જેમ ઉકેલી શકો છો. આ પ્રશ્નો મુખ્યત્વે Jain Tirthankaras, Doctrines, Literature & Spread પર આધારિત છે. આવા Ancient History PYQs UPSC GPSCના અભ્યાસથી તમારી તૈયારીનું મૂલ્યાંકન થશે અને તમને પરીક્ષાસમાન અનુભવ મળશે. નિયમિત પ્રેક્ટિસથી તમારી ગતિ, ચોકસાઈ અને વિષય પરની પકડ મજબૂત બનશે. હવે નીચેના ટેસ્ટમાં ભાગ લો, તમારી તૈયારી ચકાસો અને આ ટેસ્ટમાં તમને જવાબો તથા પરિણામ તરત જ મળશે.
#1. નીચેના પૈકી કોણ એ જૈનોના 24 તીર્થંકરોમાંના એક ન હતા?
#2. વર્ધમાન મહાવીરના અનુયાયીઓ મૂલતઃ …………. કહેવાતા હતા.
#3. વર્ધમાન મહાવીરના અનુયાયીઓ મૂળ રીતે_______ કહેવાતાં.
#4. નીચેના પૈકી કયા જૈન ધર્મના ‘ત્રિરત્નો” છે?
#5. નીચેના પૈકી કયું/કયા વિધાન/વિધાનો સત્ય છે ?
#6. સમ્યગ્ જ્ઞાન, સમ્યગ્ દર્શન અને સમ્યગ્ ચરિત્રને ……….. ધર્મના “ત્રણ રત્નો” માનવામાં આવે છે.
#7. મહાવીર સ્વામી બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
#8. જૈન ધર્મ અનુસાર મહાવીર સ્વામી પૂર્વે કેટલા તીર્થંકરો થયા છે?
#9. ઈન્દ્રગ્રહમાં આવેલ દિગંબર જૈનોનું નાનું મંદિર કયા જૈન તીર્થંકરને સમર્પિત છે ?
#10. “કલ્કાચાર્ય કથા” …………ગ્રંથ છે.
#11. વિખ્યાત ધાર્મિક પ્રસંગ, મહામસ્તક અભિષેક, નીચેના પૈકી કોની સાથે સંકળાયેલો છે ?
#12. નીચેના પૈકી કયું જૈન સાહિત્યનો હિસ્સો નથી ?
#13. નીચેના પૈકી કઈ જોડી સાચી નથી ?
#14. સ્યાદવાદનો સિધ્ધાંત કયા ધર્મ સાથે સંકળાયેલો છે?
#15. જૈન ધર્મનો કયો મહત્વનો ફાળો ભારતીય દર્શનશાસ્ત્રના સિદ્ધાંત પર જોવા મળે છે ?
#16. નીચેના પૈકી ક્યું જૈન લખાણ નથી ?
#17. જૈન ધર્મના ત્રણ સિદ્ધાંતો, કે જે ‘ત્રિરત્ન’ તરીકે ઓળખાય તે……. છે. (G-1/2, Ad. 20/22-23, 8-1-23) (Cul.)
(1) સમ્યક દર્શન
(2) સમ્યક જ્ઞાન
(3) સમ્યક ચરિત્ર
(4) સમ્યક વાણી
યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો ઉત્તર આપો.
#18. નીચે પૈકી કઈ જોડ(ઓ) ખરી છે ? (G-1/2, Ad. 10/19-20, 13-10-19)
1. પાર્શ્વનાથ-બનારસના રાજા અશ્વસેનના પુત્ર
2. મલ્લિનાથ-મિથિલાના રાજાની પુત્રી
3. રીષભનાથ-બળદનું પ્રતીક
4. નેમિનાથ—શ્રીકૃણના પિતરાઈ
#19. નીચે પૈકી કઈ જોડ(ઓ) ખરી છે ? (G-1/2, Ad. 10/19-20, 13-10-19)
1. પાર્શ્વનાથ-બનારસના રાજા અશ્વસેનના પુત્ર
2. મલ્લિનાથ-મિથિલાના રાજાની પુત્રી
3. રીષભનાથ-બળદનું પ્રતીક
4. નેમિનાથ—શ્રીકૃણના પિતરાઈ
Results
👉 Click here to get subject-wise previous year questions for UPSC and GPSC.
👉 UPSC અને GPSC માટે વિષયવાર પાછલા વર્ષના પ્રશ્નો મેળવવા માટે અહીં ક્લિક કરો.
👉 If you want to read Daily Current Affairs in Gujarati , then click here
👉 જો તમે દરરોજના ગુજરાતી કરંટ અફેર્સ વાંચવા માટે અહીં ક્લિક કરો
👉 If you want to practice Daily Current Affairs MCQs Gujarati , then click here
👉 જો તમે દરરોજ ના ગુજરાતી કરંટ અફેર્સનો MCQ સાથે અભ્યાસ કરવા માંગતા હો, તો અહીં ક્લિક કરો
[Prepare with confidence at Praajasv Foundation – Best GPSC Coaching in Gujarat for complete guidance.]
[સંપૂર્ણ માર્ગદર્શન માટે પ્રાજસ્વ ફાઉન્ડેશન – ગુજરાતમાં શ્રેષ્ઠ GPSC કોચિંગ સાથે તૈયારી કરો.]
[Secure your dream career with Best IAS Coaching in Gujarat at Praajasv Foundation.]
[તમારું સપનાનું કરિયર સુરક્ષિત બનાવો પ્રાજસ્વ ફાઉન્ડેશન – ગુજરાતમાં શ્રેષ્ઠ IAS કોચિંગ સાથે.]


