Rajput Age PYQs (રાજપુત યુગ PYQs) for GPSC
રાજપુત યુગ (Rajput Age, 7th–12th Century) ભારતીય ઈતિહાસનો એક મહત્વપૂર્ણ સમયગાળો છે, જેમાં રાજપુતોનો ઉદ્ભવ અને પ્રભાવ જોવા મળે છે. આ સમયગાળામાં ચૌહાણ, સોલંકી, પરમાર, ચંદેલ, ગહડવાલ જેવા રાજવંશોનું ઉદય થયું. તેઓએ રાજકીય સ્વતંત્રતા જાળવવા સતત સંઘર્ષો કર્યા, ખાસ કરીને તુર્ક આક્રમણો સામે. આ યુગમાં સામાજિક વ્યવસ્થા, ધાર્મિક માન્યતાઓ, મંદિર વાસ્તુકલા અને કળા-સંસ્કૃતિનું અનોખું વિકાસ થયો. UPSC અને GPSC જેવી પરીક્ષાઓમાં રાજપુત યુગ સંબંધિત પ્રશ્નો વારંવાર પૂછાતા હોવાથી તેનો અભ્યાસ અગત્યનો છે.

Rajput Age PYQs | રાજપુત યુગ PYQs | Medieval History PYQs GPSC
UPSC અને GPSC પરીક્ષાઓમાં રાજપુત યુગ (Rajput Age) આધારિત PYQs નિયમિત પૂછવામાં આવ્યા છે. આ પ્રશ્નો મુખ્યત્વે રાજપુત રાજવંશોનું ઉદ્ભવ, રાજકીય સંઘર્ષો, તુર્ક આક્રમણો, સામાજિક વ્યવસ્થા, ધર્મ અને કળા-સંસ્કૃતિ પર આધારિત હોય છે. આવા Rajput Age PYQs UPSC GPSCના અભ્યાસથી ઉમેદવારોને પરીક્ષા પેટર્ન સમજવામાં, અગત્યના મુદ્દાઓ ઓળખવામાં અને મધ્યયુગીન ઇતિહાસનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં મદદ મળે છે. અહીં આપેલ રાજપુત યુગ PYQs | Rajput Age Previous Year Questions UPSC GPSC પ્રિલિમ્સ તથા મેઈન્સ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.
ઈ.સ.9મી સદીમાં શંકરાચાર્ય હિંદુ ધર્મશાસ્ત્રના નીચેના પૈકી કયા સૂત્ર (system) ઉપર ભાષ્ય (commentary) લખ્યું હતું ? [G-12, Ak4723-24, 7-1-24} (Cuk4) (રાજપુત યુગ PYQs)
(A) સાંખ્ય
(B) વૈશેષિક
(C) યોગ
(D) ઉત્તર મીમાંસા
નીચેના પૈકી કયો / કયા શિલાલેખ / શિલાલેખો કહે છે કે ચુડાસમા વંશની સ્થાપના કરનાર ચૂડચંદ્ર હતા ? [G-12, A43021-22, 26–12-21]
1. વલ્લભી
2. કારિયાણી
3. ધંધુસર
4. વંથલી
(A) 1, 2, 3 અને 4
(B) ફક્ત 3
(C) ફકત 2, 3 અને 4
(D) ફકત 3 અને 4
ચૂડાસમા વંશમાં નીચેના પૈકી કયા પ્રકારના સિક્કાઓ જોવા મળ્યા હતા ? [10-1, Ad.25/20-21, 25-7-21] (Cul.)
1. કોડી (Kolis)
2. કરશાપન (Karshapan)
3. વિશાપાક (Vishopak)
4, રૂપ
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(A) માત્ર 1, 2 અને 3
(B) માત્ર 2, 3 અને 4
(C) માત્ર 1, 3 અને 4
(D) 1, 2, 3 અને 4
10મી સદીના મધ્યમાં કુકા ચળવળ……………. માં શરૂ થઈ. (Dy.SO(Law)-3, Ad13820-21, 19-9-21) (રાજપુત યુગ પ્રશ્નો UPSC GPSC)
(A) બંગાળ
(B) મહારાષ્ટ્ર
(C) ઓરિસ્સા
(D) પશ્ચિમ પંજાબ
…………..વંશના રાજાઓએ નાલંદા અને વિક્રમશીલા જેવાં મહાન વિશ્વવિદ્યાલયોને રાજ્યાશ્રય આપ્યો. [Dy.SO-3, Ad.2720-21,1-31]
(A) ચાલુકય
(B) રાષ્ટ્રકુટ
(C) પ્રતિહાર
(D) પાલ
પ્રારંભિક મધ્યયુગીન સમયગાળાના અતિશ દિપાંકર અને શાન્તરક્ષિત……….હતો. [Dy.SO-3, Ad55/18-19, 16-12-18} (CL)
(A) અગ્રણી સંસ્કૃતિ કવિઓ
(B) મહાન ગણિતશાસ્ત્રીઓ અને અગોળ શાસ્ત્રીઓ
(C) પ્રખ્યાત બૌદ્ધ સાધુઓ
(D) હિંદુ ધાર્મિક સુધારકો
Attempt the Quiz to Check Your Answers | Rajput Age PYQs | રાજપુત યુગ PYQs
રાજપુત યુગ PYQs UPSC & GPSC માટે હવે પ્રેક્ટિસ કરવાનો સમય આવી ગયો છે. તમે ઉપરનો વિષય અને MCQs વાંચી લીધા પછી, નીચે આપેલા Rajput Age PYQsને પરીક્ષાની જેમ ઉકેલી શકો છો. આ પ્રશ્નો મુખ્યત્વે Chauhan, Solanki, Parmar, Chandel dynasties, society, religion, art & culture જેવા મુદ્દાઓ પર આધારિત છે. આવા Medieval History PYQs GPSCના અભ્યાસથી તમારી તૈયારીનું મૂલ્યાંકન થશે અને તમને પરીક્ષાસમાન અનુભવ મળશે. નિયમિત પ્રેક્ટિસથી તમારી ગતિ, ચોકસાઈ અને વિષય પરની પકડ મજબૂત બનશે. હવે નીચેના ટેસ્ટમાં ભાગ લો, તમારી તૈયારી ચકાસો અને આ ટેસ્ટમાં તમને જવાબો તથા પરિણામ તરત જ મળશે.
#1. ઈ.સ.9મી સદીમાં શંકરાચાર્ય હિંદુ ધર્મશાસ્ત્રના નીચેના પૈકી કયા સૂત્ર (system) ઉપર ભાષ્ય (commentary) લખ્યું હતું ?
#2. નીચેના પૈકી કયો / કયા શિલાલેખ / શિલાલેખો કહે છે કે ચુડાસમા વંશની સ્થાપના કરનાર ચૂડચંદ્ર હતા ?
1. વલ્લભી
2. કારિયાણી
3. ધંધુસર
4. વંથલી
#3. ચૂડાસમા વંશમાં નીચેના પૈકી કયા પ્રકારના સિક્કાઓ જોવા મળ્યા હતા ?
1. કોડી (Kolis)
2. કરશાપન (Karshapan)
3. વિશાપાક (Vishopak)
4, રૂપ
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
#4. 10મી સદીના મધ્યમાં કુકા ચળવળ……………. માં શરૂ થઈ.
#5. …………..વંશના રાજાઓએ નાલંદા અને વિક્રમશીલા જેવાં મહાન વિશ્વવિદ્યાલયોને રાજ્યાશ્રય આપ્યો.
#6. પ્રારંભિક મધ્યયુગીન સમયગાળાના અતિશ દિપાંકર અને શાન્તરક્ષિત……….હતો.
Results
👉 Click here to get subject-wise previous year questions for UPSC and GPSC.
👉 UPSC અને GPSC માટે વિષયવાર પાછલા વર્ષના પ્રશ્નો મેળવવા માટે અહીં ક્લિક કરો.
👉 If you want to read Daily Current Affairs in Gujarati , then click here
👉 જો તમે દરરોજના ગુજરાતી કરંટ અફેર્સ વાંચવા માટે અહીં ક્લિક કરો
👉 If you want to practice Daily Current Affairs MCQs Gujarati , then click here
👉 જો તમે દરરોજ ના ગુજરાતી કરંટ અફેર્સનો MCQ સાથે અભ્યાસ કરવા માંગતા હો, તો અહીં ક્લિક કરો
[Prepare with confidence at Praajasv Foundation – Best GPSC Coaching in Gujarat for complete guidance.]
[સંપૂર્ણ માર્ગદર્શન માટે પ્રાજસ્વ ફાઉન્ડેશન – ગુજરાતમાં શ્રેષ્ઠ GPSC કોચિંગ સાથે તૈયારી કરો.]
[Secure your dream career with Best IAS Coaching in Gujarat at Praajasv Foundation.]
[તમારું સપનાનું કરિયર સુરક્ષિત બનાવો પ્રાજસ્વ ફાઉન્ડેશન – ગુજરાતમાં શ્રેષ્ઠ IAS કોચિંગ સાથે.]


