Post-Mauryan Age PYQs (અનુમૌર્ય યુગ PYQs) for UPSC GPSC
અનુમૌર્ય યુગ (Post-Mauryan Age) મૌર્ય સામ્રાજ્યના પતન પછીનો સમયગાળો છે, જેમાં અનેક પ્રાદેશિક રાજવંશો અને વિદેશી શાસકોએ ભારતીય ઇતિહાસને પ્રભાવિત કર્યો. આ યુગમાં શૂંગ, કાન્વ, સતવાહન, ઇન્ડો-ગ્રીક, શક, કુશાણ અને ગુંજાર રાજવંશોનું મહત્વપૂર્ણ સ્થાન રહ્યું. વેપાર, ધર્મપ્રસાર અને સાંસ્કૃતિક આદાન-પ્રદાનના કારણે આ યુગે ભારતીય સમાજ અને રાજનીતિ પર ઊંડો પ્રભાવ પાડ્યો. UPSC અને GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અનુમૌર્ય યુગને લગતા પ્રશ્નો વારંવાર પૂછાતા હોવાથી તેનું અધ્યયન અત્યંત અગત્યનું છે.

Post-Mauryan Age PYQs | અનુમૌર્ય યુગ PYQs | Ancient History PYQs UPSC GPSC
UPSC અને GPSC પરીક્ષાઓમાં અનુમૌર્ય યુગ (Post-Mauryan Age) આધારિત PYQs નિયમિત પૂછવામાં આવ્યા છે. આ પ્રશ્નો મુખ્યત્વે શૂંગ, કાન્વ, સતવાહન, ઇન્ડો-ગ્રીક, શક-કુશાણ શાસકો, ધાર્મિક વિકાસ, કળા અને વેપાર પર કેન્દ્રિત હોય છે. આવા Post-Mauryan Age PYQs UPSC GPSCના અભ્યાસથી ઉમેદવારોને પરીક્ષા પેટર્ન સમજવામાં, અગત્યના મુદ્દાઓ ઓળખવામાં અને પ્રાચીન ભારતીય ઇતિહાસમાં મજબૂત પાયો બાંધવામાં મદદ મળે છે. અહીં આપેલ અનુમૌર્ય યુગ PYQs | Post-Mauryan Age Previous Year Questions UPSC GPSC પ્રિલિમ્સ તથા મેઈન્સ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.
દક્ષિણ ભારતમાં તામિલ ભાષામાં ત્રણ સંગમો (સભાઓ)માં થયેલ સાહિત્યને સંગમ સાહિત્ય કહેવાય છે. આ સંગમો કયા સ્થળે થયેલ હતો. (Dy.SO.-3, Ad. 42/23-24, 15-10-23 )(Cul.)
(A) કાલીકટ
(B) મદુરાઈ
(C) પુલીકટ
(D) પાટલીપુત્ર
નિકાસ થતી ભારતીય વસ્તુઓમાં પ્રાચીન ભારતમાં મલબારનું……… ઉત્કૃષ્ટ હતું. (G-1/2, Ad. 20/22-23, 8-1-23 )
(A) કાળામરી (Black pepper)
(B) આદુ (Ginger)
(C) રોઝમરી (Rosemary)
(D) થાઈમ (Thyme)
પ્રથમ સંગમ યુગ ……… ખાતે ખૂબ સમૃધ્ધિ પામ્યો હતો. (ACF-2, Ad. 12/22-23, 18-12-22 ) (Cul.) | અનુમૌર્ય યુગ PYQs
(A) તાંજોર
(B) મદુરાઈ
(C)કન્યાકુમારી
(D)મ્યુઝીરીસ (Muziris)
ઈક્ષ્વાકુ વંશની મુખ્ય બેઠક (main seat)…….. હતી. (ACF-2, Ad. 12/22-23, 30-10-22 )
(A) નાગાર્જુનકોંડા (Nagarjunakonda)
(B) મદુરાઈ (Madurai)
(C) તાંજોર (Thanjavur)
(D) કલિંગ (Kalinga)
સૌરાષ્ટ્રમાં રૂદ્રદામનનો……… નો શિલાલેખ ઈ.સ. 150ના સમયનો છે. (ACF-2, Ad. 12/22-23, 18-12-22 ) (Cul.)
(A) વિદિશા
(B) કાર્લે
(C) જૂનાગઢ
(D) ભાર્હુત
કલિંગના શાસક ખારવેર, એ………….. હતા. (C0-3, Ad. 11/22-23, 18-12-22 )
(A) જૈન
(B) બૌદ્ધ
(C) શૈવ
(D) વૈષ્ણવ
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? (G-1/2, Ad. 30/21-22, 26-12-21 )
1. પ્રથમ મૌર્ય રાજવી બૃહદ્રથની હત્યા તેના સરસેનાપતિ પુષ્યમિત્ર શૃંગ દ્વારા કરવામાં આવી હતી.
2. છેલ્લા શૃંગ રાજવી દેવભૂતિની હત્યા તેના બ્રાહ્મણમંત્રી વાસુદેવ કણ્વ દ્વારા કરવામાં આવી હતી જે સત્તાઆરૂઢ થયો.
3. કણ્વ વંશના છેલ્લા શાસકને આંધ્રો (Andhras) દ્વારા પદભ્રષ્ટ કરવામાં આવ્યો હતો.
(A) ફક્ત 1 અને 2
(B) ફકત 2
(C) ફ્કત 2 અને 3
(D) 1, 2 અને 3
શક બાબતે નીચેના પૈકી ક્યા વિધાનો સાચાં છે ? (G-1/2, Ad. 30/21-22, 26-12-21 )
1. શક શાસક સસ્તાન પશ્ચિમ ક્ષત્રપ રાજવંશનો રાજવી હતો જેણે ઉજ્જૈન ઉપર રાજ કર્યું હતું.
2. સમુદ્રગુપ્તે શક રાજા રૂદ્રસિમ્હા – III ને હરાવ્યો અને તેના રાજ્યનું જોડાણ કર્યું અને વિક્રમાદિત્યનો ખિતાબ ધારણ કર્યો.3. શક રાજા રૂદ્રદમનનું સામ્રાજ્ય કોંકણ, નર્મદા ખીણ, કાઠિયાવાડ અને ગુજરાત તેમજ માળવાના અન્ય ભાગોનો સમાવેશ કરતું હતું.
(A) 1, 2 અને 3
(B) ફકત 1 અને 3
(C) ફકત 2 અને 3
(D) ફકત 1 અને 2
શૃંગ કાળ દરમ્યાન એ સાકેત અને મધ્યમીકા ઉપર આક્રમણ કર્યું. (G-1/2, Ad. 26/20-21, 21-3-21 ) | અનુમૌર્ય યુગ પ્રશ્નો UPSC GPSC
(A) યુક્રિટાઈડ્સ
(B) એલેકઝાન્ડર
(C) એન્ટાબાઈસીડ્સ
(D) મિનેન્ડર
રૂદ્રદમનના ઈ.સ. 150ના જૂનાગઢના શિલાલેખો ……………. માં છે. (PI-2, Ad. 110/19-20, 3-1-21) (Cul.)
(A) પ્રાકૃત
(B) પાલિ
(C) તમિલ
(D) સંસ્કૃત
મૌર્ય સામ્રાજ્યની પડતી પછી ભારતમાં નીચેના પૈકી કઈ વિદેશી સત્તાઓ પ્રવર્તતી હતી ? (G-2, Ad. 27/19-20, 5-1-20 )
i. યવનો
ii. શકો
iii. કૃષાણો
(A) ફકત i અને ii
(B)ફકત i અને iii
(C) ફકત ii અને iii
(D) i, ii અને iii
કયા સ્થળેથી રોમ સાથેના ભારતીય વેપારના પુરાવા પ્રાપ્ત થયા છે?
(A) અયોધ્યા
(B) કલિંગ
(C) એરીકોમેડું
(D) ઉજ્જૈન
રોમન સામ્રાજ્યની પડતી પછી ભારતીય વેપારીઓ મુખ્યત્વે કોની સાથે વેપાર કરતાં હતાં ? (Dy.SO-3, Ad. 55/18-19, 16-12-18 )
(A) મધ્ય એશિયા
(B) ચીન
(C) પશ્ચિમ એશિયા
(D) દક્ષિણ પૂર્વ એશિયા
નીચે આપેલા વિધાનોમાંથી કયું(યાં) વિધાન(નો) ખરું(રાં) છે? (G-1/2, Ad. 40/18-19, 21-10-18 ) (Cul.)
1. ગવૈયા સિક્કા ઈ.સ.ની પ્રથમ સહસ્ત્રાબ્દિના અંતિમ શતકોમાં અને બીજી સહસ્ત્રાબ્દિના પ્રારંભિક શતકોમાં ચલણમાં હતા.
2. સિક્કાઓ મુખ્યત્વે ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ચલણમાં હતા.
3. ચાંદીનો ઢોળ ચોવેલા કાંસાના સિક્કા હતા.
(A) ફકત 1 અને 2
(B) ફકત 2 અને 3
(C) 1, 2 અને 3
(D) ફકત 2
ભારતમાં સૌ પ્રથમ સોનાના સિક્કા કોણે શરૂ કર્યા? (PI-2, Ad. 38/17-18, 15-10-17 )(Cul.) | Ancient History PYQs UPSC GPSC
(A) ઈન્ડો—ગ્રીક
(B) શક
(C) કુશાણ
(D) પાર્શિયન
ભારતમાં સૌ પ્રથમ સોનાના સિક્કા કોણે જારી કર્યો?
(A) મૌર્ય
(B) કુશાન
(C) ઈન્ડો-ગ્રીક
(D) ગુપ્ત
Attempt the Quiz to Check Your Answers | Post-Mauryan Age PYQs | અનુમૌર્ય યુગ PYQs
અનુમૌર્ય યુગ PYQs UPSC & GPSC માટે હવે પ્રેક્ટિસ કરવાનો સમય આવી ગયો છે. તમે ઉપરનો વિષય અને MCQs વાંચી લીધા પછી, નીચે આપેલા Post-Mauryan Age PYQsને પરીક્ષાની જેમ ઉકેલી શકો છો. આ પ્રશ્નો મુખ્યત્વે Shunga, Kanva, Satavahana, Indo-Greek, Shaka-Kushan dynasties, trade & culture જેવા મુદ્દાઓ પર આધારિત છે. આવા Ancient History PYQs UPSC GPSCના અભ્યાસથી તમારી તૈયારીનું મૂલ્યાંકન થશે અને તમને પરીક્ષાસમાન અનુભવ મળશે. નિયમિત પ્રેક્ટિસથી તમારી ગતિ, ચોકસાઈ અને વિષય પરની પકડ મજબૂત બનશે. હવે નીચેના ટેસ્ટમાં ભાગ લો, તમારી તૈયારી ચકાસો અને આ ટેસ્ટમાં તમને જવાબો તથા પરિણામ તરત જ મળશે.
#1. દક્ષિણ ભારતમાં તામિલ ભાષામાં ત્રણ સંગમો (સભાઓ)માં થયેલ સાહિત્યને સંગમ સાહિત્ય કહેવાય છે. આ સંગમો કયા સ્થળે થયેલ હતો.
#2. નિકાસ થતી ભારતીય વસ્તુઓમાં પ્રાચીન ભારતમાં મલબારનું……… ઉત્કૃષ્ટ હતું.
#3. પ્રથમ સંગમ યુગ ……… ખાતે ખૂબ સમૃધ્ધિ પામ્યો હતો.
#4. ઈક્ષ્વાકુ વંશની મુખ્ય બેઠક (main seat)…….. હતી.
#5. સૌરાષ્ટ્રમાં રૂદ્રદામનનો……… નો શિલાલેખ ઈ.સ. 150ના સમયનો છે.
#6. કલિંગના શાસક ખારવેર, એ………….. હતા.
#7. નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. પ્રથમ મૌર્ય રાજવી બૃહદ્રથની હત્યા તેના સરસેનાપતિ પુષ્યમિત્ર શૃંગ દ્વારા કરવામાં આવી હતી.
2. છેલ્લા શૃંગ રાજવી દેવભૂતિની હત્યા તેના બ્રાહ્મણમંત્રી વાસુદેવ કણ્વ દ્વારા કરવામાં આવી હતી જે સત્તાઆરૂઢ થયો.
3. કણ્વ વંશના છેલ્લા શાસકને આંધ્રો (Andhras) દ્વારા પદભ્રષ્ટ કરવામાં આવ્યો હતો.
#8. શક બાબતે નીચેના પૈકી ક્યા વિધાનો સાચાં છે ?
1. શક શાસક સસ્તાન પશ્ચિમ ક્ષત્રપ રાજવંશનો રાજવી હતો જેણે ઉજ્જૈન ઉપર રાજ કર્યું હતું.
2. સમુદ્રગુપ્તે શક રાજા રૂદ્રસિમ્હા – III ને હરાવ્યો અને તેના રાજ્યનું જોડાણ કર્યું અને વિક્રમાદિત્યનો ખિતાબ ધારણ કર્યો.
3. શક રાજા રૂદ્રદમનનું સામ્રાજ્ય કોંકણ, નર્મદા ખીણ, કાઠિયાવાડ અને ગુજરાત તેમજ માળવાના અન્ય ભાગોનો સમાવેશ કરતું હતું.
#9. શૃંગ કાળ દરમ્યાન એ સાકેત અને મધ્યમીકા ઉપર આક્રમણ કર્યું.
#10. રૂદ્રદમનના ઈ.સ. 150ના જૂનાગઢના શિલાલેખો ……………. માં છે.
#11. મૌર્ય સામ્રાજ્યની પડતી પછી ભારતમાં નીચેના પૈકી કઈ વિદેશી સત્તાઓ પ્રવર્તતી હતી ?
i. યવનો
ii. શકો
iii. કૃષાણો
#12. કયા સ્થળેથી રોમ સાથેના ભારતીય વેપારના પુરાવા પ્રાપ્ત થયા છે?
#13. રોમન સામ્રાજ્યની પડતી પછી ભારતીય વેપારીઓ મુખ્યત્વે કોની સાથે વેપાર કરતાં હતાં ?
#14. નીચે આપેલા વિધાનોમાંથી કયું(યાં) વિધાન(નો) ખરું(રાં) છે?
1. ગવૈયા સિક્કા ઈ.સ.ની પ્રથમ સહસ્ત્રાબ્દિના અંતિમ શતકોમાં અને બીજી સહસ્ત્રાબ્દિના પ્રારંભિક શતકોમાં ચલણમાં હતા.
2. સિક્કાઓ મુખ્યત્વે ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ચલણમાં હતા.
3. ચાંદીનો ઢોળ ચોવેલા કાંસાના સિક્કા હતા.
#15. ભારતમાં સૌ પ્રથમ સોનાના સિક્કા કોણે શરૂ કર્યા?
#16. ભારતમાં સૌ પ્રથમ સોનાના સિક્કા કોણે જારી કર્યો?
Results
👉 Click here to get subject-wise previous year questions for UPSC and GPSC.
👉 UPSC અને GPSC માટે વિષયવાર પાછલા વર્ષના પ્રશ્નો મેળવવા માટે અહીં ક્લિક કરો.
👉 If you want to read Daily Current Affairs in Gujarati , then click here
👉 જો તમે દરરોજના ગુજરાતી કરંટ અફેર્સ વાંચવા માટે અહીં ક્લિક કરો
👉 If you want to practice Daily Current Affairs MCQs Gujarati , then click here
👉 જો તમે દરરોજ ના ગુજરાતી કરંટ અફેર્સનો MCQ સાથે અભ્યાસ કરવા માંગતા હો, તો અહીં ક્લિક કરો
[Prepare with confidence at Praajasv Foundation – Best GPSC Coaching in Gujarat for complete guidance.]
[સંપૂર્ણ માર્ગદર્શન માટે પ્રાજસ્વ ફાઉન્ડેશન – ગુજરાતમાં શ્રેષ્ઠ GPSC કોચિંગ સાથે તૈયારી કરો.]
[Secure your dream career with Best IAS Coaching in Gujarat at Praajasv Foundation.]
[તમારું સપનાનું કરિયર સુરક્ષિત બનાવો પ્રાજસ્વ ફાઉન્ડેશન – ગુજરાતમાં શ્રેષ્ઠ IAS કોચિંગ સાથે.]


