Bhakti Movement and Sufism PYQs (ભક્તિ આંદોલન અને સૂફીવાદ PYQs) for GPSC
ભક્તિ આંદોલન અને સૂફીવાદ (Bhakti Movement & Sufism) મધ્યયુગીન ભારતીય સમાજના ધાર્મિક અને સાંસ્કૃતિક પરિવર્તનના અગત્યના આંદોલનો હતા. ભક્તિ આંદોલનનું પ્રારંભ દક્ષિણ ભારતમાં આલવાર અને નાયનાર સંતો દ્વારા થયું અને પછી રામાનંદ, કબીર, ગુરૂ નાનક, મીરાબાઈ, તુલસીદાસ જેવા સંતોએ તેને લોકપ્રિય બનાવ્યું. સૂફી સંતોએ ઇશ્વર પ્રાપ્તિ માટે પ્રેમ, સમાનતા અને સહિષ્ણુતાને મહત્વ આપ્યું. આ આંદોલનોના પરિણામે ભારતીય સમાજમાં ધર્મસહિષ્ણુતા, સામાજિક એકતા અને સાહિત્ય-સંગીતનો વિકાસ થયો. UPSC અને GPSC જેવી પરીક્ષાઓમાં ભક્તિ આંદોલન અને સૂફીવાદ આધારિત પ્રશ્નો વારંવાર પૂછાતા હોવાથી તેનો અભ્યાસ અગત્યનો છે.

Bhakti Movement and Sufism PYQs | ભક્તિ આંદોલન અને સૂફીવાદ PYQs | Medieval History PYQs GPSC
UPSC અને GPSC પરીક્ષાઓમાં ભક્તિ આંદોલન અને સૂફીવાદ (Bhakti Movement & Sufism) આધારિત PYQs વારંવાર પૂછવામાં આવ્યા છે. આ પ્રશ્નો મુખ્યત્વે સંતોનું યોગદાન, વિચારધારા, સમાજ પર પ્રભાવ, સાહિત્ય-સંગીત અને ધાર્મિક સહિષ્ણુતા પર આધારિત હોય છે. આવા Bhakti Movement and Sufism PYQs UPSC GPSCના અભ્યાસથી ઉમેદવારોને પરીક્ષા પેટર્ન સમજવામાં, અગત્યના મુદ્દાઓ ઓળખવામાં અને મધ્યયુગીન ઇતિહાસનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં મદદ મળે છે. અહીં આપેલ ભક્તિ આંદોલન અને સૂફીવાદ PYQs | Bhakti Movement & Sufism Previous Year Questions UPSC GPSC પ્રિલિમ્સ તથા મેઈન્સ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.
નીચેના પૈકી કયું વિધાન કયા વિધાનો સત્ય છે ? (Bhakti Movement and Sufism PYQs)
[10-1, Ad.21/22-23, 5-2-23]
1. ભકિત અને સૂફી ચળવળો એ એકબીજાથી વિપરિત અને વિરોધી હતી.
2. બુલ્લેહ શાહ એ પંજાબી સૂફી કવિઓના રાજકુમાર હતા.
3. ગુજરાતએ ગૂઢવાદી (mystic) સંતો અથવા સૂફીઓનું મહત્વનું કેન્દ્ર હતું.
(A) માત્ર 1 અને 2
(B) માત્ર 1 અને 3
(C) માત્ર 2 અને 3
(D) 1, 2 અને 3
ભક્તિ આંદોલનમાં સંત અને ગુરૂઓ તથા તેમણે આપેલા ફાળાની જોડી નીચે આપેલ છે. આ પૈકી કઈ જોડી સાચી નથી ? [G–12, (4.2622-33, 8-1-23] (Cuk)
ભક્તિ આંદોલનમાં ફાળો
સંત અને ગુરૂઓ
1. રામાનુજ હિંદુ ધર્મમાં શ્રી વૈષ્ણવ પરંપરાના સમર્થક
2. બાસવા લિંગાયતના સ્થાપક
3. એકનાથ તેમણે વકારી સંપ્રદાયની સ્થાપના કરી
4. રામદાસ દાસબોધના રચયિતા
(A) 4
(B) 3
(C) 2
(D) 1
પોતાના સંદેશોને ફેલાવવા માટે હિન્દી ભાષાનો ઉપયોગ કરનાર પ્રથમ ભકિત સંત કોણ હતા ? (ACF-2, Aak.1222-23, 30–10–22)
(A) રામાનંદ
(B) કબીર
(C) તુલસીદાસ
(D) દાદુ
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
[G-12, Aa3021-22, 26-12-31) (Cul)
1. મહારાષ્ટ્રના ભક્તિસંત તુકારામ મરાઠા રાષ્ટ્રવાદ માટેની પૃષ્ઠભૂમિ સર્જવા માટે જાણીતા છે અને તેઓએ તમામ સામાજિક ભેદનો વિરોધ કર્યો હતો.
2. શ્રી ગૌરાંગ તરીકે પણ ઓળખાતા એવા ચૈતન્ય બંગાળના પ્રખ્યાત વૈષ્ણવ સંત અને સુધારક હતા.
3. ભારતમાં સૌથી પહેલો આવનાર સૂફીપંથ ચિશ્તિ હતો.
4. ગુજરાત રહસ્યવાદી સંતો અથવા સૂફીઓનું અગત્યનું કેન્દ્ર હતું.
(A) 1, 2, 3 અને 4
(B) ફક્ત 1, 2 અને 3
(C) ફકત 1, 2 અને 4
(D) ફકત 1-અને 2
નીચેના પૈકી ક્યા સંતો નિર્ગુણ ભકિતધારા (Dy.SO-3, Ak2019.2, 11-12-19) (Tk) (ભક્તિ આંદોલન અને સૂફીવાદ PYQs)
i. કબીર
ii. રૈદાસ
iii. નાનક
iv. દાદુ દયાળ
(A) ફકત I
(B) ફકત i અને ii
(C) ફક્ત i, ii અને iii
(D) i, ii, iii અને iv
નીચે આપેલા વિધાનો પૈકી કયાં વિધાનો ખરાં છે?
[G 1/2, Ad. 10/19–20, 13–10–19] (Cul)
1. ભક્તિ ચળવળની મુખ્ય વિશેષતા એટલે ભકતો અને ઈશ્વર વચ્ચેનો અતૂટ સંબંધ
2. જ્ઞાનેશ્વરી એ વરેપંથની મૂળ કૃતિ છે.
3. બંગાળાના ચૈતન્ય કૃષ્ણ ભક્તિના સૌથી પ્રખ્યાત હિમાયતી હતા.
4. મીરાબાઈએ કૃષ્ણ ગિરધર ગોપાલની ઉપાસના કરી.
(A) 1, 2, 3 અને 4
(C) 1, 3 અને 4 માત્ર
(B) 3 અને 4 માત્ર
(D) 2, 3 અને 4 માત્ર
મારી જ્ઞાતિ નિમ્ન છે, મારાં કાર્યો નિમ્ન છે અને મારો વ્યવસાય પણ નિમ્ન છે, આ નિમ્ન સ્થિતિમાંથી ઈશ્વરે મને ઊંચો કર્યો છે. – આ કોણે કહું ? [G-2, A. 1019–26, 13-10-19] (CuL)
(A) સૂરદાસ
(B) ચૈતન્ય
(C) નામદેવ
(D) રવિદાસ
નીચેના તિ સંતોમાંથી કોણે કહ્યું કે “હું ન તો મંદિરમાં છું કે ન મસ્જિદમાં, ન તો હું કાબામાં છું કે ન કૈલાસમાં, ન તો હું સંસ્કાર અને સમારોહમાં છું, ન તો યોગ અને ત્યાગમાં.” (ભક્તિ આંદોલન અને સૂફીવાદ પ્રશ્નો UPSC GPSC)
[G-13, Ad.1039.20, 13-10-19] (Cu)
(A) કબીર
(B) ગુરૂનાનક
(C) લિંગાયત
(D) તુલસીદાસ
જ્ઞાનદેવ અને નામદેવ .….. ચળવળના જાણીતા નેતાઓ છે.
[G-1/2 Ad., 10/19-20, 13-10-19] (CuL)
(A) ગૌડિયા
(B) વલભાચારી
(C) લિંગાયત
(D) વરકરી
ભારતમાં થયેલાં ભકિત આંદોલનો વિશે નીચે આપેલા વિધાનો પૈકી કયા વિધાનો સાચાં છે ? [G-12, Ad10/19-20, 13-10-19] (Cuk.)
1. ભિત ચળવળની શરૂઆત સાતમી સદીમાં દક્ષિણ ભારતમાં (હાલમાં તમિલનાડુ અને કેરળના ભાગો)માં થઈ અને ઉત્તર તરફ ફેલાયેલી.
2. તે 15મી સદીથી પૂર્વ અને ઉત્તર ભારત તરફ ફેલાયું અને 15મી અને 17મી સદી વચ્ચે તેમની ટોચ પર પહોચ્યું.
3. સૂરદાસ કે જેઓ વલ્લભાચાર્યના શિષ્ય હતાં, તેમણે ભારતના ઉત્તરીય ભાગમાં કૃષ્ણ સંપ્રદાય (Krishna Cult)ને લોકપ્રિય કર્યો.
4. કબીરદાસ સૂરદાસના સૌથી પ્રખ્યાત શિષ્ય હતા.
(A) 1, 2 અને 3 માત્ર
(B) 2 અને 3 માત્ર
(C) 1, 2 અને 4 માત્ર
(D) 1, 2, 3 અને 4
નીચેના પૈકી કોણ વ્યક્તિ સંપ્રદાયના સમર્થક ન હતાં ?
[Dy.SO-3, Ad55/18-19, 16-12-18] (CuL)
(A) નાગાર્જુન
(B) ત્યાગરાજ
(C) તુકારામ
(D) વલ્લભાચાર્ય
વલ્લભાચાર્યનું તત્વજ્ઞાન ………. છે.
[G-12, Ad.40/18-19, 21-10-18} (Cul.)
(A) અદ્વૈતવાદ
(B) વિશિષ્ટ અદ્વૈત
(C) શુદ્ધ અદ્વૈતવાદ
(D) દ્વૈત અદ્વૈતવાદ
રામાનંદ વિશે નીચે આપેલા વિધાનોમાંથી કયું(યાં) વિધન(નો) ખરું(રાં) છે? (G-12, Ad40/18-19,21-10-18) (Cul.) (Medieval History PYQs GPSC)
1. એમણે જાતિ, સંપ્રદાય, લિંગ કે ધર્મના ભેદને અવગણીને તમામ ઈચ્છુકોને શિષ્યો તરીકે આવકાર્યા.
2. તેમનાં પદો અને ગુરુગ્રંથસાહેબ અભિન્ન છે.
3. રામાનંદ મુઘલ બાદશાહ અકબરના સમકાલીન હતા.
4.’ રામાનુજાચાર્ય તેમના ગુરૂ હતા જે ‘સામાજિક સમાનતા‘માં માનતા હતા.
(A) ફકત 1 અને 2
(B) ફકત અને 3
(C) ફકત 1, 2 અને 4
(D) ફકત 1
Attempt the Quiz to Check Your Answers | Bhakti Movement and Sufism PYQs | ભક્તિ આંદોલન અને સૂફીવાદ PYQs
ભક્તિ આંદોલન અને સૂફીવાદ PYQs UPSC & GPSC માટે હવે પ્રેક્ટિસ કરવાનો સમય આવી ગયો છે. તમે ઉપરનો વિષય અને MCQs વાંચી લીધા પછી, નીચે આપેલા Bhakti Movement and Sufism PYQsને પરીક્ષાની જેમ ઉકેલી શકો છો. આ પ્રશ્નો મુખ્યત્વે Sant literature, philosophy, social impact, tolerance & culture જેવા મુદ્દાઓ પર આધારિત છે. આવા Medieval History PYQs GPSCના અભ્યાસથી તમારી તૈયારીનું મૂલ્યાંકન થશે અને તમને પરીક્ષાસમાન અનુભવ મળશે. નિયમિત પ્રેક્ટિસથી તમારી ગતિ, ચોકસાઈ અને વિષય પરની પકડ મજબૂત બનશે. હવે નીચેના ટેસ્ટમાં ભાગ લો, તમારી તૈયારી ચકાસો અને આ ટેસ્ટમાં તમને જવાબો તથા પરિણામ તરત જ મળશે.
#1. નીચેના પૈકી કયું વિધાન કયા વિધાનો સત્ય છે ?
1. ભકિત અને સૂફી ચળવળો એ એકબીજાથી વિપરિત અને વિરોધી હતી.
2. બુલ્લેહ શાહ એ પંજાબી સૂફી કવિઓના રાજકુમાર હતા.
3. ગુજરાતએ ગૂઢવાદી (mystic) સંતો અથવા સૂફીઓનું મહત્વનું કેન્દ્ર હતું.
#2. ભક્તિ આંદોલનમાં સંત અને ગુરૂઓ તથા તેમણે આપેલા ફાળાની જોડી નીચે આપેલ છે. આ પૈકી કઈ જોડી સાચી નથી ?
ભક્તિ આંદોલનમાં ફાળો
સંત અને ગુરૂઓ
1. રામાનુજ હિંદુ ધર્મમાં શ્રી વૈષ્ણવ પરંપરાના સમર્થક
2. બાસવા લિંગાયતના સ્થાપક
3. એકનાથ તેમણે વકારી સંપ્રદાયની સ્થાપના કરી
4. રામદાસ દાસબોધના રચયિતા
#3. પોતાના સંદેશોને ફેલાવવા માટે હિન્દી ભાષાનો ઉપયોગ કરનાર પ્રથમ ભકિત સંત કોણ હતા ?
#4. નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. મહારાષ્ટ્રના ભક્તિસંત તુકારામ મરાઠા રાષ્ટ્રવાદ માટેની પૃષ્ઠભૂમિ સર્જવા માટે જાણીતા છે અને તેઓએ તમામ સામાજિક ભેદનો વિરોધ કર્યો હતો.
2. શ્રી ગૌરાંગ તરીકે પણ ઓળખાતા એવા ચૈતન્ય બંગાળના પ્રખ્યાત વૈષ્ણવ સંત અને સુધારક હતા.
3. ભારતમાં સૌથી પહેલો આવનાર સૂફીપંથ ચિશ્તિ હતો.
4. ગુજરાત રહસ્યવાદી સંતો અથવા સૂફીઓનું અગત્યનું કેન્દ્ર હતું.
#5. નીચેના પૈકી ક્યા સંતો નિર્ગુણ ભકિતધારા
i. કબીર
ii. રૈદાસ
iii. નાનક
iv. દાદુ દયાળ
#6. નીચે આપેલા વિધાનો પૈકી કયાં વિધાનો ખરાં છે?
1. ભક્તિ ચળવળની મુખ્ય વિશેષતા એટલે ભકતો અને ઈશ્વર વચ્ચેનો અતૂટ સંબંધ
2. જ્ઞાનેશ્વરી એ વરેપંથની મૂળ કૃતિ છે.
3. બંગાળાના ચૈતન્ય કૃષ્ણ ભક્તિના સૌથી પ્રખ્યાત હિમાયતી હતા.
4. મીરાબાઈએ કૃષ્ણ ગિરધર ગોપાલની ઉપાસના કરી.
#7. મારી જ્ઞાતિ નિમ્ન છે, મારાં કાર્યો નિમ્ન છે અને મારો વ્યવસાય પણ નિમ્ન છે, આ નિમ્ન સ્થિતિમાંથી ઈશ્વરે મને ઊંચો કર્યો છે. – આ કોણે કહું ?
#8. નીચેના તિ સંતોમાંથી કોણે કહ્યું કે “હું ન તો મંદિરમાં છું કે ન મસ્જિદમાં, ન તો હું કાબામાં છું કે ન કૈલાસમાં, ન તો હું સંસ્કાર અને સમારોહમાં છું, ન તો યોગ અને ત્યાગમાં.”
#9. જ્ઞાનદેવ અને નામદેવ …… ચળવળના જાણીતા નેતાઓ છે.
#10. ભારતમાં થયેલાં ભકિત આંદોલનો વિશે નીચે આપેલા વિધાનો પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. ભિત ચળવળની શરૂઆત સાતમી સદીમાં દક્ષિણ ભારતમાં (હાલમાં તમિલનાડુ અને કેરળના ભાગો)માં થઈ અને ઉત્તર તરફ ફેલાયેલી.
2. તે 15મી સદીથી પૂર્વ અને ઉત્તર ભારત તરફ ફેલાયું અને 15મી અને 17મી સદી વચ્ચે તેમની ટોચ પર પહોચ્યું.
3. સૂરદાસ કે જેઓ વલ્લભાચાર્યના શિષ્ય હતાં, તેમણે ભારતના ઉત્તરીય ભાગમાં કૃષ્ણ સંપ્રદાય (Krishna Cult)ને લોકપ્રિય કર્યો.
4. કબીરદાસ સૂરદાસના સૌથી પ્રખ્યાત શિષ્ય હતા.
#11. નીચેના પૈકી કોણ વ્યક્તિ સંપ્રદાયના સમર્થક ન હતાં ?
#12. વલ્લભાચાર્યનું તત્વજ્ઞાન ………. છે.
#13. રામાનંદ વિશે નીચે આપેલા વિધાનોમાંથી કયું(યાં) વિધન(નો) ખરું(રાં) છે?
1. એમણે જાતિ, સંપ્રદાય, લિંગ કે ધર્મના ભેદને અવગણીને તમામ ઈચ્છુકોને શિષ્યો તરીકે આવકાર્યા.
2. તેમનાં પદો અને ગુરુગ્રંથસાહેબ અભિન્ન છે.
3. રામાનંદ મુઘલ બાદશાહ અકબરના સમકાલીન હતા.
4.’ રામાનુજાચાર્ય તેમના ગુરૂ હતા જે ‘સામાજિક સમાનતા’માં માનતા હતા.
Results
👉 Click here to get subject-wise previous year questions for UPSC and GPSC.
👉 UPSC અને GPSC માટે વિષયવાર પાછલા વર્ષના પ્રશ્નો મેળવવા માટે અહીં ક્લિક કરો.
👉 If you want to read Daily Current Affairs in Gujarati , then click here
👉 જો તમે દરરોજના ગુજરાતી કરંટ અફેર્સ વાંચવા માટે અહીં ક્લિક કરો
👉 If you want to practice Daily Current Affairs MCQs Gujarati , then click here
👉 જો તમે દરરોજ ના ગુજરાતી કરંટ અફેર્સનો MCQ સાથે અભ્યાસ કરવા માંગતા હો, તો અહીં ક્લિક કરો
[Prepare with confidence at Praajasv Foundation – Best GPSC Coaching in Gujarat for complete guidance.]
[સંપૂર્ણ માર્ગદર્શન માટે પ્રાજસ્વ ફાઉન્ડેશન – ગુજરાતમાં શ્રેષ્ઠ GPSC કોચિંગ સાથે તૈયારી કરો.]
[Secure your dream career with Best IAS Coaching in Gujarat at Praajasv Foundation.]
[તમારું સપનાનું કરિયર સુરક્ષિત બનાવો પ્રાજસ્વ ફાઉન્ડેશન – ગુજરાતમાં શ્રેષ્ઠ IAS કોચિંગ સાથે.]


