Vijayanagar Empire PYQs (વિજયનગર સામ્રાજ્ય PYQs) for GPSC
વિજયનગર સામ્રાજ્ય (Vijayanagar Empire) દક્ષિણ ભારતના ઇતિહાસમાં એક મહાન સામ્રાજ્ય ગણાય છે, જેની સ્થાપના ઈ.સ. 1336માં હરિહર અને બુક્કા દ્વારા કરવામાં આવી. આ સામ્રાજ્યે દક્ષિણ ભારતને રાજકીય સ્થિરતા અને આર્થિક સમૃદ્ધિ આપી. સંગમ, સલુવા, તુલુવા અને અરવિડુ રાજવંશો દ્વારા સામ્રાજ્યનું વિસ્તરણ થયું. ખાસ કરીને કૃષ્ણદેવરાયના શાસનકાળને વિજયનગરનું સ્વર્ણયુગ માનવામાં આવે છે. આ સમયમાં કલા, વાસ્તુશિલ્પ, સાહિત્ય અને વેપારનો અભૂતપૂર્વ વિકાસ થયો. UPSC અને GPSC જેવી પરીક્ષાઓમાં વિજયનગર સામ્રાજ્ય આધારિત પ્રશ્નો વારંવાર પૂછાતા હોવાથી તેનું અભ્યાસ અગત્યનું છે.

Vijayanagar Empire PYQs | વિજયનગર સામ્રાજ્ય PYQs | Medieval History PYQs GPSC
UPSC અને GPSC પરીક્ષાઓમાં વિજયનગર સામ્રાજ્ય (Vijayanagar Empire) આધારિત PYQs નિયમિત પૂછવામાં આવ્યા છે. આ પ્રશ્નો મુખ્યત્વે ઉદ્ભવ, રાજવંશો, કૃષ્ણદેવરાયનું શાસન, આર્થિક વ્યવસ્થા, ધર્મ, કળા અને વાસ્તુકલા પર આધારિત હોય છે. આવા Vijayanagar Empire PYQs UPSC GPSCના અભ્યાસથી ઉમેદવારોને પરીક્ષા પેટર્ન સમજવામાં, અગત્યના મુદ્દાઓ ઓળખવામાં અને મધ્યયુગીન ભારતીય ઈતિહાસના ઊંડાણપૂર્વક અભ્યાસમાં મદદ મળે છે. અહીં આપેલ વિજયનગર સામ્રાજ્ય PYQs | Vijayanagar Empire Previous Year Questions UPSC GPSC પ્રિલિમ્સ તથા મેઈન્સ બંને માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.
નીચેના વાકો ચકાસો. [Dy.SO-3, At.4223-24, 15–10–23]
1. વિજયનગર સામ્રાજ્ય કુલ પાંચ વંશોમાં વહેંચાયેલું છે.
2. ઈ.સ. 1565માં બહમની રાજ્યોએ એક જૂથ થઈને રાક્ષસ તંગડીના યુદ્ધમાં વિજયનગરને ભયંકર પરાજય આપ્યો હતો.
(A) માત્ર ૩ યોગ્ય છે.
(B) માત્ર 2 યોગ્ય છે.
(C) 1 અને 2 બંને યોગ્ય છે
(D) 1 અને 2 બંને અયોગ્ય છે.
નોંધઃ આ પ્રશ્ન રદ થયેલ છે.
વિજયનગરના રાજા કે જેમણે તુર્કી કુળના કુશળ તીરદાન બ કર્યા હતા અને પોતાના નીરંદાજોની લડાઈ ક્ષમતા વધારી હતી તે હતા. (C-3, 21123–233, 18-12–22)
(A) બુક્કા— પહેલા
(B) દેવરાય પડેલા
(C) ક્રિષ્ણદેવરાય
(D) રામરાય
વિજયનગર સામ્રાજ્યના નીચેના રાજકલોને કાળક્રમ પ્રમાણે ગોઠવો (IRFO-2, A424/20-21, 20-6-21) (વિજયનગર સામ્રાજ્ય PYQs)
1. તલવ
2. સવ
3. અવિદુ
4. સંગમ
(A) 2, 4, 1, 3
(B) 4, 1, 3, 2
(C) 1, 4 2, 3q
(D) 4,2,1,3
નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ? [RF0-2, 4 120–27, 20–6–27]
1. અબ્દુર રઝાક – પર્શિયન પ્રવાસી
2. નિકોલો કોની – ઈટાલીયન પ્રવાસી
૩. ડોમીંગો પૈસ – પોટીંગીઝ પ્રવાસી
4. બાર્બોસા – ફેન્સ પ્રવાસી
(A) ફક્ત 1 અને 2
(B) ફકત 2 અને 3
(C) ફકત 1, 2 અને 3
(D) 1, 2, 3 અને 4
નીચેના પૈકી વિજયનગરના કયા રાજા સાથે પોર્ટુગીઝોએ મૈત્રીપૂર્ણ સંબંધો જાળવ્યાં હતાં ? [RF0-2, A4.2420-21, 20–6–21]
(A) કૃષ્ણદેવરાય
(B) હરિહર–I
(C) હરિહર-II
(D) દેવરાય-II
નીચેના પૈકી કર્યો વિજયનગરનો રાજવી ‘અમુકતમલ્યદા’ના કર્તા હતો? [G-12, 44162–21, 21-3-21] (CL)
(A) બુકકા-I
(B) બુકકા-II
(C) કૃષ્ણદેવરાય
(D) હરિહર
નીચેના પૈકી કયું / કાં વિધાન / વિધાનો સાચું ! સાચાં છે ?
[G-1/2, 44 220-21, 21-3-21]
I. સને 1565માં લડાયેલા રક્ષાઈ–તંગડીના યુધ્ધે વિજયનગર સામ્રાજ્યનો અચાનક અંત આણ્યો.
II. પોર્ટુગીઝ યાત્રીઓ ડોમિંગો પેસે અને બારબોસાએ વિજયનગરની મુલાકાત લીધી હતી.
III. કૃષ્ણદેવરાય તેમના કલા અને સાહિત્ય આશ્રને લીધે “આંધ્ર ભોજ” તરીકે જાણીતા હતા.
(A) ફકત I
(B) ફક્ત III
(C) ફકત I અને II
(D) ફકત II અને III
કૃષ્ણદેવ રાય દ્વારા નીચેના પૈકી કયા મંદિરો બંધાવવામાં આવ્યાં હતા? [G-1/2, Ad.2620-21, 21-3-21) (CuL)
I વિઠ્ઠલસ્વામી મંદિર
II હજારા રામાસ્વામી મંદિર
II શ્રી રંગનાથ મંદિર
IV કૈલાસનાથ મંદિર
(A) ફકતા
(B) ફકત I અને II
(C) ફકત II અને III
(D) I, II, III અને IV
વિજયનગરના સામ્રાજય વિશે નીચે પૈકી ક્યું(યાં) વિધાન(નો) સાચુંસામાં છે? (G-1/2, Ad. 10/19-20, 13-10-19) (વિજયનગર સામ્રાજ્ય પ્રશ્નો UPSC GPSC)
1. વિજયનગર સામ્રાજ્ય 1316 માં સ્થપાયું અને તે બે શતકોથી વધુ એ પ્રભાવશાળી સત્તા તરીકે દક્ષિણ ભારતમાં ટયું
2. રિહર અને મુક્કા નામના બે ભાઈઓને વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કરી.
3. બુક્તાએ વ્યવસ્થાતંત્રના સ્થોલા, નાડુ અને શીયા નામના એકો રચ્યાં અને સ્થાનિક વ્યવસ્થાતંત્રને ચલાવવા અને મહેસૂલ વસૂલવા માટે અધિકારીઓની નિમણૂક કરી.
4. ઈ.સ. 1347માં બામની સલ્તનની સ્થાપના નવા અને મોટા ખતરારૂપ હતી, બહમની સલ્તનત તરફનું જોખમ નિવારવા માટે પ્રેરિતરે સામ્રાજ્યના વિસ્તૃતીકરણની પ્રવૃત્તિઓને ઘટાડવાની ફરજ પડી હતી.
(A) I, 3 અને 4 માત્ર
(B) 1, 2 અને 4 માત્ર
(C) 2 અને ૩ માત્ર
(D) 1, 2, 3 અને 4
બાબની અને વિજયનગરના શાસકો વચ્ચેના વિવાદ / સંધર્ષનું કારણ નીચેનામાંથી કર્યું તું ? (G-1/2, Ad.10/19-20, 13-10-19)
(A) તે બંગાળા
(B) ગોવા
(C) ઈયુર દોઆબ (Raichar Daah)
(D) ક્રિષ્ના ગોદાવરી તટ પ્રદેશ
દક્ષિણ ભારતમાં પ્રચલિત વાત’ રીલીના વિજયનગરના સિક્કાઓ કઈ- ધાતુમાંથી બનાવવામાં આવ્યાં હતાં ?
(A) ચાંદી
(B) તાંબુ
(C) સોનુ
(D) કાસું
નયનકારા પ્રથા કોનું મહત્વનું લક્ષણ હતું ? (G-1/2, Ad. 121/16-17, 4-6-17)
(A) વિજયનગર રાજ્યતંત્રનું
(B) કાકટીયા રાજ્યતંત્રનું
(C) હૌઘસાય રાજ્યતંત્રનું
(D) બામણી રાજ્યતંત્રનું
યાદી-I ને યાદી– II સાથે જોડી નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. (G-1/2, Ad. 121/16-17)
યાદી−I યાદી –II
a) નીકોલો કોન્ટી i) મોરક્કન પ્રવાસી
B) ડોમિન્ત્રો પેશ ii) વેનીસીયન પ્રવાસી
C) ઈબ્ન બટુટામાં iii) રશિયન પ્રવાસી
D) એથેનેસીયસ નીકીટઅન iv) પોર્ટુગીઝ પ્રવાસી
(A) a-ii, b-iv, c-I, d-iii
(B) a-iii, b-ii, c-iv, d-i
(C) a-ii, b-i, c-iv, d-iii
(D) a-iv, b-iii, c-ii, d-i
Attempt the Quiz to Check Your Answers | Vijayanagar Empire PYQs | વિજયનગર સામ્રાજ્ય PYQs
વિજયનગર સામ્રાજ્ય PYQs UPSC & GPSC માટે હવે પ્રેક્ટિસ કરવાનો સમય આવી ગયો છે. તમે ઉપરનો વિષય અને MCQs વાંચી લીધા પછી, નીચે આપેલા Vijayanagar Empire PYQsને પરીક્ષાની જેમ ઉકેલી શકો છો. આ પ્રશ્નો મુખ્યત્વે Harihara, Bukka, Krishnadevaraya, polity, economy, art & architecture જેવા મુદ્દાઓ પર આધારિત છે. આવા Medieval History PYQs GPSCના અભ્યાસથી તમારી તૈયારીનું મૂલ્યાંકન થશે અને તમને પરીક્ષાસમાન અનુભવ મળશે. નિયમિત પ્રેક્ટિસથી તમારી ગતિ, ચોકસાઈ અને વિષય પરની પકડ મજબૂત બનશે. હવે નીચેના ટેસ્ટમાં ભાગ લો, તમારી તૈયારી ચકાસો અને આ ટેસ્ટમાં તમને જવાબો તથા પરિણામ તરત જ મળશે.
#1. વિજયનગરના રાજા કે જેમણે તુર્કી કુળના કુશળ તીરદાન બ કર્યા હતા અને પોતાના નીરંદાજોની લડાઈ ક્ષમતા વધારી હતી તે હતા.
#2. વિજયનગર સામ્રાજ્યના નીચેના રાજકલોને કાળક્રમ પ્રમાણે ગોઠવો.
1. તલવ
2. સવ
3. અવિદુ
4. સંગમ
#3. નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?
1. અબ્દુર રઝાક – પર્શિયન પ્રવાસી
2. નિકોલો કોની – ઈટાલીયન પ્રવાસી
૩. ડોમીંગો પૈસ – પોટીંગીઝ પ્રવાસી
4. બાર્બોસા – ફેન્સ પ્રવાસી
#4. નીચેના પૈકી વિજયનગરના કયા રાજા સાથે પોર્ટુગીઝોએ મૈત્રીપૂર્ણ સંબંધો જાળવ્યાં હતાં ?
#5. નીચેના પૈકી કર્યો વિજયનગરનો રાજવી ‘અમુકતમલ્યદા’ના કર્તા હતો?
#6. નીચેના પૈકી કયું / કાં વિધાન / વિધાનો સાચું ! સાચાં છે ?
I. સને 1565માં લડાયેલા રક્ષાઈ–તંગડીના યુધ્ધે વિજયનગર સામ્રાજ્યનો અચાનક અંત આણ્યો.
II. પોર્ટુગીઝ યાત્રીઓ ડોમિંગો પેસે અને બારબોસાએ વિજયનગરની મુલાકાત લીધી હતી.
III. કૃષ્ણદેવરાય તેમના કલા અને સાહિત્ય આશ્રને લીધે “આંધ્ર ભોજ” તરીકે જાણીતા હતા.
#7. કૃષ્ણદેવ રાય દ્વારા નીચેના પૈકી કયા મંદિરો બંધાવવામાં આવ્યાં હતા?
I વિઠ્ઠલસ્વામી મંદિર
II હજારા રામાસ્વામી મંદિર
II શ્રી રંગનાથ મંદિર
IV કૈલાસનાથ મંદિર
#8. વિજયનગરના સામ્રાજય વિશે નીચે પૈકી ક્યું(યાં) વિધાન(નો) સાચુંસામાં છે?
1. વિજયનગર સામ્રાજ્ય 1316 માં સ્થપાયું અને તે બે શતકોથી વધુ એ પ્રભાવશાળી સત્તા તરીકે દક્ષિણ ભારતમાં ટયું
2. રિહર અને મુક્કા નામના બે ભાઈઓને વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કરી.
3. બુક્તાએ વ્યવસ્થાતંત્રના સ્થોલા, નાડુ અને શીયા નામના એકો રચ્યાં અને સ્થાનિક વ્યવસ્થાતંત્રને ચલાવવા અને મહેસૂલ વસૂલવા માટે અધિકારીઓની નિમણૂક કરી.
4. ઈ.સ. 1347માં બામની સલ્તનની સ્થાપના નવા અને મોટા ખતરારૂપ હતી, બહમની સલ્તનત તરફનું જોખમ નિવારવા માટે પ્રેરિતરે સામ્રાજ્યના વિસ્તૃતીકરણની પ્રવૃત્તિઓને ઘટાડવાની ફરજ પડી હતી.
#9. બાબની અને વિજયનગરના શાસકો વચ્ચેના વિવાદ / સંધર્ષનું કારણ નીચેનામાંથી કર્યું તું ?
#10. દક્ષિણ ભારતમાં પ્રચલિત વાત’ રીલીના વિજયનગરના સિક્કાઓ કઈ- ધાતુમાંથી બનાવવામાં આવ્યાં હતાં ?
#11. નયનકારા પ્રથા કોનું મહત્વનું લક્ષણ હતું ?
#12. યાદી-I ને યાદી– II સાથે જોડી નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
યાદી−I યાદી –II
a) નીકોલો કોન્ટી i) મોરક્કન પ્રવાસી
B) ડોમિન્ત્રો પેશ ii) વેનીસીયન પ્રવાસી
C) ઈબ્ન બટુટામાં iii) રશિયન પ્રવાસી
D) એથેનેસીયસ નીકીટઅન iv) પોર્ટુગીઝ પ્રવાસી
Results
👉 Click here to get subject-wise previous year questions for UPSC and GPSC.
👉 UPSC અને GPSC માટે વિષયવાર પાછલા વર્ષના પ્રશ્નો મેળવવા માટે અહીં ક્લિક કરો.
👉 If you want to read Daily Current Affairs in Gujarati , then click here
👉 જો તમે દરરોજના ગુજરાતી કરંટ અફેર્સ વાંચવા માટે અહીં ક્લિક કરો
👉 If you want to practice Daily Current Affairs MCQs Gujarati , then click here
👉 જો તમે દરરોજ ના ગુજરાતી કરંટ અફેર્સનો MCQ સાથે અભ્યાસ કરવા માંગતા હો, તો અહીં ક્લિક કરો
[Prepare with confidence at Praajasv Foundation – Best GPSC Coaching in Gujarat for complete guidance.]
[સંપૂર્ણ માર્ગદર્શન માટે પ્રાજસ્વ ફાઉન્ડેશન – ગુજરાતમાં શ્રેષ્ઠ GPSC કોચિંગ સાથે તૈયારી કરો.]
[Secure your dream career with Best IAS Coaching in Gujarat at Praajasv Foundation.]
[તમારું સપનાનું કરિયર સુરક્ષિત બનાવો પ્રાજસ્વ ફાઉન્ડેશન – ગુજરાતમાં શ્રેષ્ઠ IAS કોચિંગ સાથે.]


