Kanishka PYQs (કનિષ્ક PYQs) for UPSC GPSC
કનિષ્ક (Kanishka) કુશાણ સામ્રાજ્યનો સૌથી પ્રતિષ્ઠિત શાસક ગણાય છે, જેનો શાસનકાળ ઈ.સ.ની પ્રથમ-દ્વિતીય સદી દરમિયાન હતો. તેણે ઉત્તર ભારત, મધ્ય એશિયા અને અફઘાનિસ્તાન સુધી પોતાનું સામ્રાજ્ય વિસ્તૃત કર્યું. કનિષ્કનું વિશેષ મહત્વ બૌદ્ધ ધર્મના પ્રસાર, ચોથી બૌદ્ધ પરિષદનું આયોજન, ગાંધાર કળાનો વિકાસ અને વિદેશી વેપારના પ્રોત્સાહન માટે માનવામાં આવે છે. UPSC અને GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કનિષ્ક સંબંધિત પ્રશ્નો વારંવાર પૂછાતા હોવાથી તેનું અધ્યયન અત્યંત અગત્યનું છે.

Kanishka PYQs | કનિષ્ક PYQs | Ancient History PYQs UPSC GPSC
UPSC અને GPSC પરીક્ષાઓમાં કનિષ્ક (Kanishka) આધારિત PYQs નિયમિત પૂછવામાં આવ્યા છે. આ પ્રશ્નો મુખ્યત્વે કુશાણ સામ્રાજ્ય, કનિષ્કની વિજયો, બૌદ્ધ ધર્મમાં તેમનું યોગદાન, ગાંધાર કળા અને સાંસ્કૃતિક પ્રભાવ પર આધારિત હોય છે. આવા Kanishka PYQs UPSC GPSCના અભ્યાસથી ઉમેદવારોને પરીક્ષા પેટર્ન સમજવામાં, અગત્યના વિષયો ઓળખવામાં અને પ્રાચીન ભારતીય ઇતિહાસમાં મજબૂત પાયો બાંધવામાં મદદ મળે છે. અહીં આપેલ કનિષ્ક PYQs | Kanishka Previous Year Questions UPSC GPSC પ્રિલિમ્સ તથા મેઈન્સ બંને માટે ઉપયોગી સાબિત થશે.
કુષાણ રાજા………ના આશ્રય હેઠળ કાશ્મીર ખાતે ચોથી બૌદ્ઘ પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. (G-1/2, Ad. 26/20-21 21-3-21)
(A) કનિષ્ઠ
(B) અજાતશત્રુ
(C) અશોક
(D) ઉપરોકત પૈકી એક પણ નહીં
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન વિધાનો સાચું /સાચાં છે ? (G-1/2, Ad. 26/20-21 21-3-21)
I ચરક સંહિતા મૂળભૂત રીતે શસ્ત્રક્રિયાને લગતી છે.
II સુશ્રુત સંહિતાની પામ—પર્ણ હસ્તપ્રત નેપાળની કૈસર લાઈબ્રેરી ખાતે સચવાયેલી છે.
III ‘વાત્’,’પિત્ત’, અને ‘કફ’ ત્રણ દોષો આયુર્વેદમાં મુખ્ય છે.
(A) ફકત I, II અને III
(B) ફકત I અને II
(C) ફકત II અને III
(D) ફકત III
નીચેનાં પૈકી કોણે એક જ પ્રાંતમાં એક સાથે બે ગવર્નર નિયુકત કરવાની પ્રથા શરૂ કરી હતી ? (G-1/2, Ad. 26/20-21 21-3-21)
(A) સાતવાહન
(B) ગુપ્ત
(C) માર્ય
(D) કુશાણ
નીચેના પૈકી કઈ ઘટના / ઘટનાઓ કુષાણ રાજવી કનિષ્ક-I સાથે સંકળાયેલી છે ? (G-1/2, Ad. 26/20-21 21-3-21)
I. કુંડલવન વિહાર ખાતે ચોથી બૌધ્ધ સંગિતીનું આયોજન
II. બૌધ્ધ મિશનરીઓને ઈજિપ્ત અને ગ્રીસ મોકલવાં.
III. પુરુષપુરને પોતાની રાજધાની બનાવવી.
(A) ફકત I
(B) ફકત II
(C) Iઅને I
(D) ફકત I અને III
કનિષ્કના શાસન દરમ્યાન રાજકીય ગતિવિધિઓનું કેન્દ્ર મગધથી ખસીને ………. ખાતે ગયું. (RFO-2, Ad. 24/20-21 20-6-21)
(A) પુરૂષપુર
(B) કાશ્મિર
(C) અયોધ્યા
(D) દિલ્લી
કનિષ્કના શાસન અને રાજ્યતંત્ર (regime) વિશે નીચેના પૈકી કર્યું વિધાન સત્ય નથી ? [A0-1, Ad2520-21, 25-7-21]
(A) તેનું સામ્રાજ્ય ઉત્તર પશ્ચિમમાં ખોટાન થી શરૂ કરીને પૂર્વમાં બનારસ સુધી વિસ્તરેલું હતું.
(B) તેનું સામ્રાજ્ય ઉત્તરમાં કાશ્મીરથી દક્ષિણમાં સૌરાષ્ટ્ર અને માળવા સુધી વિસ્તરેલું હતું.
(C) કનિષ્ક એ કાશ્મીરમાં ચોથી બૌદ્ઘ પરિષદ નિમંત્રીત કરી હતી.
(D) ઉપરના પૈકી એક પણ નહિઁ
કુષાણ રાજા કનિષ્કના સામ્રાજ્ય બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન વિધાનો સાચું / સાચાં છે ? (G-12, Ad.3021-22, 26-12-21]
(A) તેનું સામ્રાજ્ય ઉત્તરપશ્ચિમે ખેતનથી પૂર્વના બનારસ સુધી વિસ્તરેલું હતું.
(B) તે ઉત્તરમાં કાશ્મિરથી દક્ષિણમાં સૌરાષ્ટ્ર અને માલવા સુધી વિસ્તરેલું હતું.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) બંને પૈકી કોઈ નહીં
કનિષ્કા વિશે નીચે પૈકી કયાં વિધાનો સાચાં છે ? (IG-1/2, Ad.10/19-20, 13-10-19)
1. તેની રાજધાની પુરુષપુર હતી.
2. ચીની જનરલ પાન—ચાઓ (Ban-Chao) એ તેને હરાવ્યો હતો.
3. તેણે ત્રીજી બૌદ્ધ પરિષદનું આયોજન કર્યું હતું.
4. તેના રાજ્યકાળમાં મથુરા કલાનું મહાન કેન્દ્ર બન્યું.
(A) 1, 2 અને 4 માત્ર
(B) 1 અને 3 માત્ર
(C) 2 અને 4 માત્ર
(D) 3 અને 4 માત્ર
કૃષાણોના સમયનો કયો અભિલેખ, કૃષાણોની એક જ પ્રાંતમાં ‘ડયુઅલ ગવર્નરશીપ‘ની નીતિની જાણકારી આપે છે?[G-1/2, Ad.40/18-19, 21-10-18]
(A) પંજતર અભિલેખ
(B) કનિષ્કનું રાબાતક (અફઘાનિસ્તાન) અભિલેખ
(C) સારનાથનો બોલે બોધિસત્વ અભિલેખ
(D) મથુરા સ્તંભ અભિલેખ
ચરકે કોના દરબારનો ચિકિત્સક હતો?[G-1/2, Ad.40/18-19, 21-10-18]
(A) હર્ષવર્ધન
(B) કનિષ્ક
(C) અશોક
(D) ચંદ્રગુપ્ત મૌર્ય
કનિષ્કના સામ્રાજયના નીચેના પૈકી કયા બે મહત્વના રાજકીય કેન્દ્રો હતા ? [G-12, A.121/16-17, 4–6–17]
(A) પુરુશાપુરા અને મથુરા
(B) પુરુશાપુરા અને પાટલીપુત્ર
(C) સારનાથ અને શ્રીનગર
(D) મથુરા અને સારનાથ
Attempt the Quiz to Check Your Answers | Kanishka PYQs | કનિષ્ક PYQs
કનિષ્ક PYQs UPSC & GPSC માટે હવે પ્રેક્ટિસ કરવાનો સમય આવી ગયો છે. તમે ઉપરનો વિષય અને MCQs વાંચી લીધા પછી, નીચે આપેલા Kanishka PYQsને પરીક્ષાની જેમ ઉકેલી શકો છો. આ પ્રશ્નો મુખ્યત્વે Kushan Empire, Buddhism, Gandhara Art, Trade & Culture જેવા મુદ્દાઓ પર આધારિત છે. આવા Ancient History PYQs UPSC GPSCના અભ્યાસથી તમારી તૈયારીનું મૂલ્યાંકન થશે અને તમને પરીક્ષાસમાન અનુભવ મળશે. નિયમિત પ્રેક્ટિસથી તમારી ગતિ, ચોકસાઈ અને વિષય પરની પકડ મજબૂત બનશે. હવે નીચેના ટેસ્ટમાં ભાગ લો, તમારી તૈયારી ચકાસો અને આ ટેસ્ટમાં તમને જવાબો તથા પરિણામ તરત જ મળશે.
#1. કુષાણ રાજા………ના આશ્રય હેઠળ કાશ્મીર ખાતે ચોથી બૌદ્ઘ પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.
#2. નીચેના પૈકી કયું / ક્યાં વિધાન વિધાનો સાચું /સાચાં છે ?
I ચરક સંહિતા મૂળભૂત રીતે શસ્ત્રક્રિયાને લગતી છે.
II સુશ્રુત સંહિતાની પામ—પર્ણ હસ્તપ્રત નેપાળની કૈસર લાઈબ્રેરી ખાતે સચવાયેલી છે.
III ‘વાત્’,’પિત્ત’, અને ‘કફ’ ત્રણ દોષો આયુર્વેદમાં મુખ્ય છે.
#3. નીચેનાં પૈકી કોણે એક જ પ્રાંતમાં એક સાથે બે ગવર્નર નિયુકત કરવાની પ્રથા શરૂ કરી હતી ?
#4. નીચેના પૈકી કઈ ઘટના / ઘટનાઓ કુષાણ રાજવી કનિષ્ક-I સાથે સંકળાયેલી છે ?
I. કુંડલવન વિહાર ખાતે ચોથી બૌધ્ધ સંગિતીનું આયોજન
II. બૌધ્ધ મિશનરીઓને ઈજિપ્ત અને ગ્રીસ મોકલવાં.
III. પુરુષપુરને પોતાની રાજધાની બનાવવી.
#5. કનિષ્કના શાસન દરમ્યાન રાજકીય ગતિવિધિઓનું કેન્દ્ર મગધથી ખસીને ………. ખાતે ગયું.
#6. કનિષ્કના શાસન અને રાજ્યતંત્ર (regime) વિશે નીચેના પૈકી કર્યું વિધાન સત્ય નથી?
#7. કુષાણ રાજા કનિષ્કના સામ્રાજ્ય બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન વિધાનો સાચું / સાચાં છે ?
#8. કનિષ્કા વિશે નીચે પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. તેની રાજધાની પુરુષપુર હતી.
2. ચીની જનરલ પાન—ચાઓ (Ban-Chao) એ તેને હરાવ્યો હતો.
3. તેણે ત્રીજી બૌદ્ધ પરિષદનું આયોજન કર્યું હતું.
4. તેના રાજ્યકાળમાં મથુરા કલાનું મહાન કેન્દ્ર બન્યું.
#9. કૃષાણોના સમયનો કયો અભિલેખ, કૃષાણોની એક જ પ્રાંતમાં ‘ડયુઅલ ગવર્નરશીપ’ની નીતિની જાણકારી આપે છે?
#10. ચરકે કોના દરબારનો ચિકિત્સક હતો?
#11. કનિષ્કના સામ્રાજયના નીચેના પૈકી કયા બે મહત્વના રાજકીય કેન્દ્રો હતા ? [G-12, A.121/16-17, 4–6–17]
Results
👉 Click here to get subject-wise previous year questions for UPSC and GPSC.
👉 UPSC અને GPSC માટે વિષયવાર પાછલા વર્ષના પ્રશ્નો મેળવવા માટે અહીં ક્લિક કરો.
👉 If you want to read Daily Current Affairs in Gujarati , then click here
👉 જો તમે દરરોજના ગુજરાતી કરંટ અફેર્સ વાંચવા માટે અહીં ક્લિક કરો
👉 If you want to practice Daily Current Affairs MCQs Gujarati , then click here
👉 જો તમે દરરોજ ના ગુજરાતી કરંટ અફેર્સનો MCQ સાથે અભ્યાસ કરવા માંગતા હો, તો અહીં ક્લિક કરો
[Prepare with confidence at Praajasv Foundation – Best GPSC Coaching in Gujarat for complete guidance.]
[સંપૂર્ણ માર્ગદર્શન માટે પ્રાજસ્વ ફાઉન્ડેશન – ગુજરાતમાં શ્રેષ્ઠ GPSC કોચિંગ સાથે તૈયારી કરો.]
[Secure your dream career with Best IAS Coaching in Gujarat at Praajasv Foundation.]
[તમારું સપનાનું કરિયર સુરક્ષિત બનાવો પ્રાજસ્વ ફાઉન્ડેશન – ગુજરાતમાં શ્રેષ્ઠ IAS કોચિંગ સાથે.]


