Delhi Sultanate PYQs (દિલ્હી સલ્તનત PYQs) for GPSC

Delhi Sultanate PYQs | દિલ્હી સલ્તનત PYQs

Delhi Sultanate PYQs | દિલ્હી સલ્તનત PYQs | Medieval History PYQs GPSC

અમીર ખુશરો વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. [G-12, Ad4723-24,71-24]

1. તેમણે ઘોરો અને સનમ જેવા નવા સંગીત રાગ રજૂ કર્યાં.

2. તેમણે હિંદુ અને ઈરાની પ્રણાલીને સંમિશ્રિત કરીને કવ્વાલી તરીકે ઓળખાતી હળવા સંગીતની નવી શૈલી વિકસાવી.

3. તેમણે તુગલક નામા પુસ્તકની રચના કરી.

ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?

(A) માત્ર 1                              

(B) 1, 2, 3

(C) 1, 3                                                  

(D) 1, 2

તરાઈ (Tarain)નું પ્રથમ યુદ્ધ ………. સાથે સંબંધિત છે. [G-1/2, Ad.47/23-24, 7-1-24] (દિલ્હી સલ્તનત PYQs)

(A) ઉત્તર ભારતના હિંદુ રાજવીઓ મહંમદ ઘોરી સામે લડાઈ કરતા હતા.

(B) ગુજરાત સામ્રાજ્યમાં મહંમદ ગઝની વિરુદ્ધ બળવો

(C) મુસ્લિમ રાજવીઓ વચ્ચે સિંધમાં જમીની યુદ્ધ

(D) મરાઠા અને રાજપૂતો વચ્ચેનું યુદ્ધ

ભારતમાં તુર્કો અને અફઘાન શાસન લગભગ કેટલું ચાલેલ હતું ? [Dy.SO-3, Ad4223-24, 15-10-23]

(A) એક સદી                                        

(B) બે સદીઓ

(C) ત્રણ સદીઓ                                  

(D) ચાર સદીઓ

નોંધ : આ પ્રશ્ન રદ થયેલ છે.

નીચેના વાકયો ચકાસો. [Dy.SO-3, Ad.4223-24, 15–10–23]

1. ઈ.સ. 1191માં શિહાબુદ્દીન મોહમદ ઘોરીએ પંજાબમાં પોતાનું આધિપત્ય સ્થાપવા પૃથ્વીરાજ ચૌહાણ સાથે યુદ્ધ કરેલ હતું જે તરાઈનું પ્રથમ યુદ્ધ તરીકે જાણીતું છે.

2. ઈલ્તુત્મિશે પોતાની રાજધાની લાહોરથી દિલ્હી ફેરવી હતી. તેણે કુતુબુદ્દીન ઐબકે શરૂ કરેલ કૃતુબમિનારનું કામ પૂર્ણ કરાવેલ હતું.

(A) 1 અને 2 બંને યોગ્ય છે.  

(B) માત્ર 1 યોગ્ય છે.

(C) માત્ર 2 યોગ્ય છે.                            

(D) 1 અને 2 બંને યોગ્ય નથી.

નોંધ : આ પ્રશ્ન રદ થયેલ છે.

નીચેના પૈકી કયું યોગ્ય રીતે જોડાયેલું નથી ?

[G−1/2, d-222-23, 8-1-23] (C&k)

(A) ઈબન.બટુટા–રિહલા

(B) અલ-મસુદી-કિતાબ-ઉલ-હિંદ

(C) હ્યુએન ત્સાંગ– સી.યુ.કી

(D) મેગેસ્ટનીઝ– ઈન્ડિકા

શેરશાહ સૂરીનું મૂળ નામ ………….. હતું ?

(Dy_50–3, 4, 2 720-21, 1–5-21) (દિલ્હી સલ્તનત PYQs)

(A) હુસેન                               

(C) અબ્દુલ

(B) કરીદ                                

(D) રસુલ

નોંધઃ આ પ્રશ્ન રદ થયેલ છે.

સલ્તનતના દળો દ્વારા જ્યારે વારંગલ ઉપર આક્રમણ કરવામાં આવ્યું ત્યારે તેનો રાજવી કોણ હતો ?

(G-1/2, 1.72–31, 31-3-21) (દિલ્હી સલ્તનત પ્રશ્નો UPSC GPSC)

(A) પ્રતાપરૂદેવ પ્રથમ                          

(B) સોમદેવ

(C) શક્તિરૂદ્રદેવ                                  

(D) મહારૂદ્રદેવ

અલ રૂનીની કિતાબ-હલ-હિંદ”……….ભાષામાં લખાયેલી છે. (G-1/2, Ad. 26/20-21, 21-3-21)

(A) હિન્દી                               

(B) અરબી

(C) તૂર્કી                                  

(D) પર્શિયન

નીચેના પૈકી કોણે સૌથી વધુ એટલે કે 50% જમીન મહેસુલ ઉઘરાવ્યું હતું ? (PI-2, Ad.38/17-18, 15-10-17)

(A) અલ્લાઉદીન ખીલજી    

(B) બલબન

(C) મહંમદ તુઘલક                

(D) બાહબુલ લોધી

સોનારનામની ખેતીવાડી લોન કોણે લાગુ પાડી” ?

(IG-1/2, A4121/16-17, 4-6-17)

(A) અલાઉદ્દીન ખીલજી                     

(B) મોહંમદ તઘલક

(C) ફિરુઝ તઘલકત                            

(D) મુબારક ખીલજી

મહંમદ ઘોરી.તેના કયા વિશ્વાસુ સરદારને ભારતનો વહીવટ સોંપી ગઝની પાછી કર્યો હતો ? (C0-3, Ad. 66/16-17, 9–4-17) (Medieval History PYQs GPSC)

(A) બય્યિતાર ખલજ                          

(B) મલેક કાફૂર

(C) કુતુબુદ્દીન ઐબક                           

(D) ગ્યાસુદીન ખલજી






Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top